Ahmedabad : ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવે તેવી શક્યતા
અમદાવાદનો ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી હોવાથી રત્નકલાકારોની રોજગારી પર અસર પડી છે.... પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરતાં અમદાવાદના રત્નકલાકારોમાં નવી જ આશા જાગી છે.... દિવાળી બાદ અમદાવાદમાં ડાયમંડ ઉદ્યોગનું વેકેશન ઘણું લાંબુ ચાલ્યું... હજી સુધી અમદાવાદ શહેરમાં 400માંથી માત્ર 150 જેટલા કારખાના જ શરૂ થઈ શક્યા છે.
અમદાવાદનો ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી હોવાથી રત્નકલાકારોની રોજગારી પર અસર પડી છે.... પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરતાં અમદાવાદના રત્નકલાકારોમાં નવી જ આશા જાગી છે.... દિવાળી બાદ અમદાવાદમાં ડાયમંડ ઉદ્યોગનું વેકેશન ઘણું લાંબુ ચાલ્યું... હજી સુધી અમદાવાદ શહેરમાં 400માંથી માત્ર 150 જેટલા કારખાના જ શરૂ થઈ શક્યા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/90954184
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/