Ahmedabad : વિદેશ મંત્રી એસ જયશંકરે ઉદ્યોગપતિઓ અને યુવાઓ સાથે કર્યો સંવાદ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના પ્રવાસે છે.... લોકસભા ચૂંટણીને લઇ ગુજરાતની મુલાકાતે છે.... ગુજરાતના પ્રવાસનો એસ જયશંકરનો આજે બીજો દિવસ છે.... ગુજરાતમાં વિકાસ લક્ષી મુદ્દાઓને લઇ ઉદ્યોગપતિઓ સાથે અને યુવાઓ સાથે સંવાદ કર્યો.... રેડ સીમમા ભારતીય જહાજો પર થઇ રહેલ હુમલા મામલે વિદેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.... ત્યારે એસ જયશંકરે જણાવ્યું હતું કે, ભારતના વેપાર માટે આ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે.... ભારતનો વેપાર રેડ સી મારફતે આફ્રિકા કન્ટ્રીમાં પહોંચે છે..
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/