સુરતના પાલીમાં બિલ્ડિંગ ધરાશાયી મામલે બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ

સુરતના પાલીમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પંકજ ડુંગરાણીએ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. 7 વર્ષ પહેલા જ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં સચીન GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

image
X
સુરતના પાલી ગામમાં 5 માળની ઈમારત ધરાશાયી થઇ હતી. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ફક્ત 7 વર્ષ પહેલાં જ બનેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેના કારણે સુરત મનપાએ કાર્યવાહી પોલીસે ઈમારતનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.સચિન પોલીસ દ્વારા આ બિલ્ડરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાલીમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પંકજ ડુંગરાણીએ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. 7 વર્ષ પહેલા જ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં સચીન GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના પાલી ગામમાં થોડા દિવસ અગાઉ એક 5 માળની બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ઢળી પડી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યયું હતું. આખી રાત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 7 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક મહિલાને કાળમાળમાં જઇને બચાવવામાં આવી હતી. જો કે, 7 વર્ષ અગાઉ બનેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

Recent Posts

આજનું રાશિફળ/16 માર્ચ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 16 માર્ચ 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/16 માર્ચ 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

ગુજરાતી સાહિત્યના મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન, સાહિત્ય જગતમાં મોટી ખોટ

ટ્રમ્પે હુતી બળવાખોરો પર હુમલાનો આદેશ આપ્યો, ઈરાનને નવી ચેતવણી આપી

ટ્રમ્પે છ મહિના માટે સરકારને ભંડોળ પૂરું પાડવાના બિલ પર હસ્તાક્ષર કર્યા, શટડાઉનનો ખતરો ટળ્યો

સોનાનો ભાવ પહેલી વાર $3000 ને પાર, 75 દિવસમાં 14% ભાવ વધ્યા

મૌગંજમાં બે પક્ષો વચ્ચેનો વિવાદ ઊગ્ર બન્યો, હુમલામાં ASI રામચરણ ગૌતમનું દુ:ખદ મૃત્યુ

અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ તંત્રએ આરોપીઓના 'ગેરકાયદેસર' ઘરો પર ફેરવ્યું બુલડોઝર

અંજાર: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, 4ના મોત, એકની શોધખોળ યથાવત