લોડ થઈ રહ્યું છે...

ગુજરાતમાં વ્યવસાય વેરો યથાવત, નાબૂદીની વાતો બસ માત્ર અફવા! સરકારના સત્તાવાર વર્તુળોએ કરી સ્પષ્ટતા

image
X
ગુજરાત સરકારે વેપારીઓને રાહત આપવા વ્યવસાય વેરો નાબૂદ કર્યાના સોશિયલ મીડિયાના અહેવાલ એક ચર્ચાનો વિષય બન્યો હતો.  વ્યવસાય વેરો નાબૂદ કર્યાના સોશિયલ મીડિયાના અહેવાલને સરકારના સત્તાવાર વર્તુળોએ પાયાવિહોણા ગણાવ્યા છે.

ગુજરાત સરકારે વેપારીઓને રાહત આપવા વ્યવસાય વેરો નાબૂદ કર્યાના સોશિયલ મીડિયાના અહેવાલને સરકારના સત્તાવાર વર્તુળોએ પાયાવિહોણા ગણાવ્યા છે. વ્યવસાય વેરો યથયાવત હોવાનું સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. સરકારના વર્તુળોએ એક મીડિયાના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સામાન્ય રીતે આવા મોટા નિર્ણયની જાહેરાત બજેટમાં થતી હોય છે. બે મહિના પહેલા રાજ્યનું બજેટ રજૂ થયું ત્યારે વ્યવસાય વેશ નાબુડીની કોઈ જાહેરાત કરવામાં આવેલ નહીં, તેમજ હાલના તબક્ક આવી કોઈ વિચારણા પણ નથી. સોશિયલ મીડિયામાં અગાઉ અને આજે વ્યવસાય વેરા નાબૂદી બાબતે વહેતા થયેલા અહેવાલમાં કંઈ સત્ય નથી તેમ આ વર્તુળોએ ભારપૂર્વક જણાવ્યું હતું.

વ્યવસાય વેરો નાબૂદીથી કેવા પ્રકારનો ફાયદા થઇ શકે?

  • નાના વ્યવસાયોને રાહત
નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ, ફ્રીલાન્સરો વગેરે માટે વ્યવસાય વેરો એક પ્રકારનું વાર્ષિક ખર્ચ છે. તેને દૂર કરવાથી તેમની આવકમાં સીધી બચત થાય છે.

  • પ્રશાસન સરળ બને

વેરો વસૂલાત માટેનો વ્યવસ્થાપન ખર્ચ અને કાગળ કામગીરી ઘટે છે. સરકારને પણ ઓછું ખર્ચ થાય છે અને વ્યવસ્થાપન સરળ બને છે.

  • નવી બિઝનેસ શરૂ કરવાવાળાઓ માટે પ્રોત્સાહન
જેમ જેમ ખર્ચ ઓછો થાય, નવું બિઝનેસ શરૂ કરવું આસાન બને છે. ખાસ કરીને યુવા ઉદ્યોગકારોને આર્થિક રીતે રાહત મળે.

  • લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની વિલંબતા ઘટાડે
કેટલાક શહેરોમાં વ્યવસાય વેરો ભર્યા વગર અન્ય લાઇસન્સ મળતું નથી. આવા અવરોધો દૂર થવાથી કાર્ય સમયસર શરૂ કરી શકાય છે.

  • ટેક્સ સુધારાની દિશામાં પગલું

ટેક્સ સિસ્ટમ સરળ અને સાફ હોવી જોઈએ. આ વેરો ઘણીવાર નાના દરે પણ હોય છે, પણ તેને ભરવાનો અને રિટર્ન ફાઇલ કરવાનો લોકોમાં મુશ્કેલીઓનો અનુભવ થતો હોય છે.  જોકે વ્યાપારીઓના મતે, જો વ્યવસાય વેરો નાબૂદી થાય તો તે રાજ્ય માટે એક સકારાત્મક પગલું ગણવામાં આવ્યું છે.

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/

Facebook: https://www.facebook.com/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujarati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https: //whatsapp.com/channel/

0029Va5h5lFLikgFQ1gJxZ2U 

Recent Posts

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું-"ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે"

પાકિસ્તાનમાં લશ્કરના ટોચના કમાન્ડર અબુ સૈફુલ્લાહ ઢેર, અજાણ્યા શખ્સોએ કરી હત્યા