લોડ થઈ રહ્યું છે...

કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરે રામ મંદિરના ધ્વજદંડની કરી પૂજા

અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા મહિને યોજાવા જઈ રહ્યો છે,...ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે...અમદાવાદનાં ગોતા વિસ્તારમાં અંબિકા એન્જિનિયરિંગમાં રામ જન્મભૂમિના મંદિરમાં મૂકવાના મુખ્ય સ્તંભ , પરિક્રમા સ્તંભ અને બારણાના મિજાગરાનું નિર્માણ કર્યું છે આ ઇતિહાસના એક ભાગ જેવા સ્તંભોમાં મુખ્ય સ્તંભ 35 ફૂટ જેટલું ઊંચું અને ૭૫૦૦ કિલો વજન વાળો તૈયાર કર્યો છે જેની આજે સંતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી....આ વિશેષ અવસરમાં સુપ્રસિદ્ધ લોક ગાયક અને ટીવી 13 ગુજરાતીના એમડી કીર્તિદાન ગઢવી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે હાજર રહીને પૂજન વિધિ કરી હતી...

image
X
જુઓ આ વીડિયો અહેવાલ - કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરે રામ મંદિરના ધ્વજદંડની કરી પૂજા



FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM Facebook:   / tv13gujarati   Twitter :   / tv13gujarati   Instagram :   / tv13gujarati   linkedin :   / 90954184   WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h... WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5... TV13 Web : http://www.tv13gujarati.com/



Recent Posts

અમદાવાદના વાળીનાથ ચોક પાસે સામાન્ય બોલાચાલીમાં આધેડને ધક્કો મારતા મોત નીપજ્યું, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

બોટાદ જિલ્લામાં માવઠાના માર બાદ હવે ફરીથી રવિ પાકના વાવેતર શરૂ

સુરત ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 86 દુકાનદારોને નોટિસ, 797 કિલો અખાદ્ય જથ્થો કર્યો જપ્ત

‘મિશન મંગલમ’ થકી મહિલાઓ બની ‘આત્મ નિર્ભર ગુજરાત’નો આધાર

Delhi Blast: 3 પાસપોર્ટ, પાકિસ્તાન અને થાઇલેન્ડની યાત્રા... 'મેડમ સર્જન' શાહીનનો થયો પર્દાફાશ

MK સ્ટાલિન અને અભિનેતા અજીત કુમાર સહિત 4 સેલિબ્રિટીના ઘરોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ પ્રેમ સંબંધમાં થયેલી ફાયરિંગમાં પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું, જાણો સમગ્ર મામલો

અમદાવાદમાં યુનિટી માર્ચનો CMએ કરાવ્યો પ્રારંભ, આંબલી ગામ ખોડીયાર માતાના મંદિરેથી શરૂ થઈ પદયાત્રા

સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જતી બસ ટેન્કર સાથે અથડાઇ, 42 ભારતીયો જીવતા ભૂંજાયા

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, સૌથી નીચું તાપમાન નલિયામાં 12.4 ડિગ્રી નોંધાયું