લોડ થઈ રહ્યું છે...

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અજમેર શરીફ દરગાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પર લંગરનું આયોજન કરવા જઈ રહી છે. 17 સપ્ટેમ્બરે દરગાહ મેનેજમેન્ટ દ્વારા 4000 કિલો શાકાહારી ભોજન પીરસવામાં આવશે.

image
X
અજમેર શરીફ દરગાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પર લંગરનું આયોજન કરવા જઈ રહી છે. 17 સપ્ટેમ્બરે દરગાહ મેનેજમેન્ટ દ્વારા 4000 કિલો શાકાહારી ભોજન પીરસવામાં આવશે. અજમેર શરીફ ગદ્દી નશીન સૈયદ અફશાન ચિશ્તીના જણાવ્યા મુજબ લંગરમાં ચોખા, ઘીમાં બનેલી પુરી, ડ્રાયફ્રુટ્સ વગેરેનું વિતરણ કરવામાં આવશે. આ ભોજન આસ્થાવાન અને ગરીબોમાં વહેંચવામાં આવશે.
દરગાહના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ 'સેવા પખવાડા'નો એક ભાગ છે. આ લંગર પ્રખ્યાત 'બડે શાહી દાગ'માં તૈયાર કરવામાં આવશે, જે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાથે જોડાયેલી 550 વર્ષ જૂની પરંપરાનો ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે વિશેષ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવશે.

Recent Posts

જુઠ્ઠાણાનું યુદ્ધ: પાકિસ્તાનના પ્રચાર પર ભારતનો વ્યૂહાત્મક પ્રતિભાવ

રાજકોટ : યુટ્યુબર બન્ની ગજેરાની ઉત્તરાખંડથી ધરપકડ, બદનક્ષી બદલ રૂ.10 કરોડની નોટિસ ફટકારી

Top News | pm મોદીની 'પાક એક્સપોઝ્ડ' યોજના | tv13 gujarati

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું-"અમે પરમાણુ ધમકીઓથી ડરતા નથી..."

દાહોદ: મનરેગા કૌભાંડ મામલે બળવંત ખાબડ અને દર્શન પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર

ઓપરેશન સિંદૂર: ભારતનું વ્યૂહાત્મક લશ્કરી ઓપરેશન

ઓપરેશન સિંદૂર: ભારતનો વ્યૂહાત્મક માસ્ટરસ્ટ્રોક

હિમાચલ પ્રદેશમાં રાજ્ય સહકારી બેંકનું સર્વર હેક, ચંબા શાખામાંથી 11.55 કરોડ રૂપિયાની કરી ઉઠાંતરી

ઓવૈસીએ પાડોશી દેશ પર કર્યા પ્રહારો, હવે આપણે મોદીની 'ટીમ ઇન્ડિયા'માં જોડાઈને તેમનો પર્દાફાશ કરીશું

ગાંધીનગરની ગોસિપ..