Ahmedabad: ઢોરવાળા ખાતે માલધારી સમાજ દ્વારા પોતાની માંગને લઈને વિરોધ | tv13 Gujarati
ગ્યાસપુર ખાતે મૃત ગાય મામલે માલધારી સમાજ દ્વારા દાણીલીમડા ખાતે આવેલ ઢોરવાળા ખાતે માલધારી સમાજ પોતાની માગ લઈને વિરોધ કરી રહ્યા હતા.તેમની મુખ્ય માંગ કરી હતી કે અમારી ગાય છોડવામાં ના આવે વધી નહિ અમારી ગાયને જગન્નાથ મંદિર કે અન્ય મંદિર મૂકી દેવામાં આવે તેવી માગ લઈને માલધારી સમાજ સમગ્ર દિવસ દરમિયાન વિરોધ કરી રહ્યા હતા. માલધારી સમાજના આગેવાન પોતાની માંગ સાથે અડગ રહેતા PI તેમજ DY AMC સહિતના અધિકારીઓ દાણીલીમડા ખાતે દોડી આવ્યા હતા. માલધારી સમાજ આગેવાનો બેઠક યોજી હતી.અને જે માંગો છે તેને વિચારણા કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.જો માલધારી સમાજની માંગો સ્વીકારમાં નહિ આવે તો હાઇકોર્ટ જવાની ચીમકી આપવામાં આવી હતી..
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/