Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન
ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન ક્ષત્રિય સમાજના આગેવાન પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું નિવેદન કેટલાક સ્થળો પર ગાડીઓ રોકવામાં આવી રહી છે મોરબી , ભાવનગર , બાનલા સહિતના રસ્તાઓ પર ક્ષત્રિય સમાજની ગાડીઓ રોકવાનો આક્ષેપ કોર કમિટી મેમ્બર જયદેવસિંહ વાઘેલાનુ નિવેદન, પોલીસ પ્રશાસનને વિનંતી અમારી ગાડીઓ નાં રોકવામાં આવે, રૂટીન ચેકીંગ કરી ગાડીઓ જવા દે પોલીસ, અમે પોલીસ સાથ ઘર્ષણમાં ઉતારવા નથી માંગતા
જુઓ આ વીડિયો અહેવાલ - Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook:
/ tv13gujarati
Twitter :
/ tv13gujarati
Instagram :
/ tv13gujarati
linkedin :
/ 90954184
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/



