અક્ષરધામને હજારો દીવડાઓથી કરાયું શુષોભિત
દિવાળીના પર્વ નિમિતે અક્ષરધામને દીવડાઓથી શણગારવામાં આવ્યુ છે. પ્રકાશના પર્વમાં ગાંધીનગર સ્થિત અક્ષરધામ 10,000 દિવડાંઓથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે અક્ષરધામ પરિસરમાં ‘ગ્લો ગાર્ડન ‘ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. રાત્રિ પ્રકાશમાં દિવડાં અને ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 31 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. જેને આ વખતે પણ યથાવત રખાઈ હતી.
Updated:2023-11-11 21:04:07
અક્ષરધામના ખૂબજ સુંદર દ્રશ્ય
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8