અક્ષરધામને હજારો દીવડાઓથી કરાયું શુષોભિત

દિવાળીના પર્વ નિમિતે અક્ષરધામને દીવડાઓથી શણગારવામાં આવ્યુ છે. પ્રકાશના પર્વમાં ગાંધીનગર સ્થિત અક્ષરધામ 10,000 દિવડાંઓથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે અક્ષરધામ પરિસરમાં ‘ગ્લો ગાર્ડન ‘ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. રાત્રિ પ્રકાશમાં દિવડાં અને ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 31 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. જેને આ વખતે પણ યથાવત રખાઈ હતી.  

Updated:2023-11-11 21:04:07

અક્ષરધામના ખૂબજ સુંદર દ્રશ્ય

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image