અયોધ્યામાં પ્રજ્વલિત કરાઈ 108 ફૂટની ધૂપસળી
મંગળવારે અયોધ્યામાં ગુજરાતમાંથી લાવવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજની હાજરીમાં પ્રગટાવવામાં આવી હતી.
મંગળવારે અયોધ્યામાં ગુજરાતમાંથી લાવવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજની હાજરીમાં પ્રગટાવવામાં આવી હતી.
© 2024 All rights reserved.