પત્રકારોને લઇ બાબા બાગેશ્વરે આપ્યું મહત્વનું નિવેદન
બાબા બાગેશ્વરે પત્રકારત્વ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, પત્રકાર પરમાત્મા દ્વારા આપેલો વ્યવસાય છે. ન્યાય સંઘર્ષ પદ્ધતિનો સ્વીકાર છે. ત્યારે પહેલા સત્યતા હતી તે જળવાઈ રહે અને એ કિર્તીદાન અને મુન્નાભાઈ જાળવી રાખે