અંબાજી મંદિર ખાતે કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મા અંબાના દર્શન કર્યા
અંબાજી મંદિર ખાતે કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે માઁ અંબાના દર્શન કર્યા હતા... નવરાત્રિમાં અંબાજીમાં માઁ અંબાના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે.... મંદિરમાં શીશ નમાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા... નવરાત્રિના પાવન પર્વે સૌને સ્વચ્છતા રાખવાની અપીલ કરી છે...