કેવડિયા: રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલ પર કોન્ફરન્સ, CMએ કરાવ્યો પ્રારંભ
કેવડિયામાં વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સ, મુખ્યમંત્રીએ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ, રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના અમલ પર કોન્ફરન્સ, ભારત સરકારની સમિતિની રચના કરવામાં આવશે, ઉત્તમ શિક્ષા વ્યવસ્થાથી રાષ્ટ્રનો વિકાસ, નવી પેઢી દુનિયા સાથે આગળ ચાલશે, નવી શિક્ષણનીતિ સૌથી પહેલા ગુજરાતમાં લાગુ કરાઈ