દાહોદ: કમલમ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ
દાહોદ જિલ્લા કમલમ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી....દાહોદ જિલ્લાની છ વિધાનસભામાંથી પાંચસો કળશમાં એકત્રિત કરેલ માટીને અમદાવાદ લઈ જવાશે....જ્યાં 27 ઓકટોબરના રોજ અમૃત કળશ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મોકલવામા આવશે.... ગુજરાત રાજ્યના તમામ કળશોને દિલ્હી ખાતે અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે....પત્રકાર પરિષદમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર,સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા....