'જય શ્રી રામ' - ભવ્ય રામ મંદિરની ધજા અમદાવાદમાં નિર્માણાધીન 7 ધ્વજ થાંભલા પર લહેરાશે
'જય શ્રી રામ - જ્ય જ્ય શ્રી રામ' - અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં દ્વાર ભક્તો માટે ખુલવાની તૈયારીમાં જ છે. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે આનંદની વાત એ છે કે રામ મંદિરની ધજા જે ધ્વજ થાંભલા પર લહેરાશે તે 7 થાંભલા અમદાવાદની એક ઈન્જીનિયરીંગ કંપનીમાં નિર્માણાધીન છે અને આવી રીતે બનાવવામાં આવી રહ્યા છે 7 ધ્વજ થાંભલા......