બાબા બાગેશ્વરે કીર્તિદાન ગઢવીને લઇ જાણો શું કહ્યું?
બાબા બાગેશ્વર tv13 ગુજરાતી 'હકથી ગુજરાતી' ચેનલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કીર્તીદન ગઢવી અંગે કહ્યું કે, સરસ્વતીની કૃપા હો. કીર્તિ પોતે છે સાથે બીજાને પણ પ્રાપ્ત કરાવે તે છે કિર્તીદાન. કલાકાર પછી પત્રકારનો બીજો આકાર આપશે.