ગુજરાતમાં જાણો શું બદલાવ માગે છે બાબા બાગેશ્વર
બાબા બગેશ્વર સતત ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગુજરાતમાં બદલાવની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત સમૃદ્ધ ભાવનાત્મક અને પાવન તીર્થ છે. પણ માસ મદિરા નું સેવન બંધ થાય તો ચાર ચાંદ લાગી જાય
બાબા બગેશ્વર સતત ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગુજરાતમાં બદલાવની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત સમૃદ્ધ ભાવનાત્મક અને પાવન તીર્થ છે. પણ માસ મદિરા નું સેવન બંધ થાય તો ચાર ચાંદ લાગી જાય
© 2024 All rights reserved.