બાબા બાગેશ્વર જાણો ક્યારે કરશે લગ્ન?
બાબા બગેશ્વરના લગ્નને લઇ સતત ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે tv13 કોનકલેવમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્નને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ગુરુ આજ્ઞા હશે ત્યારે લગ્ન કરીશ. ગુરુની અને માતા પિતાની આજ્ઞાથી થઇ જશે.