નવસારી: વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધોળમાર ગામમાં આવેલી સરસ્વતી કન્યા છાત્રાલયના 57 પૈકી 8 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી.......ગઈકાલે બટાકાનું શાક, ફાફડા અને જલેબી ખાધા બાદ આઠ જેટલી છોકરીઓની તબિયત બગડતા નજીક આવેલા પીએસસી સેન્ટર પર સારવાર અર્થે ખસેડવામાં આવી હતી..આરોગ્યની ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી....તેમજ વિદ્યાર્થિનીઓને સારવાર આપ્યા બાદ ફરીથી છાત્રાલયમાં મોકલવામાં આવી હતી..