ગતિ અને પ્રગતિનાં પર્યાય PM મોદી કેમ રોકાયા રસ્તા પર? અનુરાગ ઠાકુર શું લેવા માટે ભાગ્યા જૂના સંસદભવન ભણી?
જાહેર જીવનનાં આટલા વર્ષમાં PM મોદી ક્યારેય કોઇ માટે કે કોઇ કારણે ચાલતા-ચાલતા રોકાયા હોય તેવું તમને યાદ આવે છે. મને તો બીલકુલ નથી આવતું. તો એવું તે શું થયું કે ભૂલાય ગયું જૂનાં સંસદભવનમાં કે ગતિ અને પ્રગતિનાં પર્યાય PM મોદી જૂનાં સંસદભવનથી નવા સંસદભવનમાં પ્રવેશ કરતા સમયે રસ્તામાં રોકાયા અને એવું તો શુું લેવા માટે ભારતનાં સ્પોર્ટ્સ મિનીસ્ટર ખુદ ભાગ્યા અને જૂના સંસદભવન માંથી શું લાવીને PM મોદીને આપ્યા બાદ કાફલો ફરી ચાલી નિકળ્યો.
https://www.youtube.com/watch?v=JWoqxw2QYMw