#Watch | કૃષ્ણએ 5 ગામ માગ્યા હતા, કૈવરવોએ ન આપ્યા અને મહાભારત થયું. અમે તો ફક્ત 3 જગ્યા જ માંગ્યા છે - યોગી આદિત્યનાથ
અન્યાય તો થયો હતો. ફક્ત 5 ગામ માગ્યા, ન આપ્યા અને પછી..... અહીં તો ફક્ત 3 ની માંગ કરવામાં આવી રહી છે. આ સમાજ આ દેશની આસ્થા સેંકડો વર્ષોથી કેવલ 3 ની માગણી કરી રહી છે.