Ahmedabad : જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં : પરિવારજન

વસ્ત્રાપુર ગામમાં એક કોમના 2 જૂથ વચ્ચે અથડામણ -રાધાકૃષ્ણ મંદિર મામલે બની પથ્થરમારાની ઘટના -આ અથડામણમાં 2થી 3 લોકો થયા ઈજાગ્રસ્ત -પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

image
X
અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ દોડતી થઈ હતી.... આ ઝઘડામાં લીલાબેન ભરવાડ નામના મહિલાનું મોત પણ નીપજ્યું છે.... જ્યારે 2થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા... પોલીસના મતે, વસ્ત્રાપુર ગામમાં રાધાકૃષ્ણ મંદિર મામલે અહીં ઝઘડો થયો હતો.







Recent Posts

Bhvanagar : મહુવા તાલુકામાં ડુંગળીના કારખાના માલિકોએ કર્યો નવતર પ્રયાસ

Narmada : રાજપીપળામાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Loksabha Election 2024 : શોભનાબેન બારૈયાના સમર્થનમાં બાઈક રેલી યોજાઈ

Loksabha Election 2024 : ગરમીને ધ્યાને રાખી ચૂંટણીતંત્ર દ્વારા દરેક બુથ પર વિશેષ વ્યવસ્થા કરાશે

News @7AM | tv13 Gujarati | 05-05-2024

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - કાલે પ્રચાર પડઘમ શાંત હવે શું ?

Loksabha Election 2024: ગાંધીનગર બેઠક પર સમગ્ર દેશની નજર, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

Loksabha Election 2024: મહેસાણા બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનો ઇતિહાસ અને સમીકરણ

LokSabha Election 2024 : ચૂંટણી દરમિયાન મતદાનમથક પર મતદારોને મળશે ઠંડક, તંત્ર દ્વારા કરાશે મંડપ અને કૂલરની વ્યવસ્થા

આર્થિક સંકડામણના કારણે પરિવારના મોભીએ જ શેરડીના રસમાં ઝેર ભેળવીને પરિવારને આપ્યું, 2 ના મોત